मंगलवार, 28 नवंबर 2023

ટનલ

 પ્રાસંગિક 

***********
 ઉત્તર કાશી ટનલના રેસ્ક્યુ ઓપરેશન સામેના ટેકનિકલ પડકારો.
***************
 ટનલમાં હવે પાઇપ ની અંદર જઈને માટીના પથ્થરના કાટમાળ ને હટાવવા માટે હાથેથી કામ કરી રહ્યા છે ત્રણ કલાકમાં એક મીટર કામ આ રીતે થઈ રહ્યું છે હવે નજીકના ભવિષ્યમાં હરેશ કે ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થશે સેવાઈ રહી છે 
 ટનલ મા ફસાયેલા 41મજૂરો ને બચાવવા માટે પહાડના ઉપર ભાગમાંથી વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે આ કાર્ય ધીમી ગતિએ કરવામાં આવી રહ્યું છે ટનલ ની અંદર માટી ધસી પડવાનો ભય પણ ઉભો થયો છે
 રેસ્ક્યુ ઓપરેશનના અંતિમ તબક્કામાં એક પછી એક મોટી ટેકનિકલ મુશ્કેલીઓ આવી રહી છે 41 મજૂરોને સહી સલામત બહાર લાવવા માટે ભારે જેહેમત ઉઠાવવામાં આવી રહી છે.

*********************
 ઉત્તર કાશીની ટનલ દુર્ઘટનામાં 41 મજૂરોને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન 16 દિવસથી ચાલી રહ્યું છે છેલ્લા તબક્કામાં એક પછી એક મોટી મુશ્કેલી આવી રહી છે આ દિલ ધડક ઓપરેશન દિવસે દિવસે વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે.
***********
 ઉત્તર કાશી દુર્ઘટનામાં ફસાયેલા 41 જેટલા મજૂરોને રેસ્ક્યુ કરવા માટેનું ઓપરેશન પૂર ઝડપે દિવસ રાત ચાલી રહ્યું છે આમાં એક પછી એક મોટી મુશ્કેલી આવી રહી છે.
ઉત્તરકાશી રેસ્ક્યુ ઓપરેશન પર એનડીએમએના સભ્ય લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને જણાવ્યું હતું કે, "ગઈ કાલે સંપૂર્ણ રીતે બહાર ન કાઢી શકાતા ઓગર મશીનના તૂટેલા બ્લેડને આજે સવારે સંપૂર્ણપણે બહાર કાઢવામાં આવ્યા છે.

 આમ કરતી વખતે અનેક અવરોધો આવ્યા  નુકસાન પણ થયુ.હવે સમારકામ કરવામાં આવ્યું છે. હવે, ભારતીય સેનાના એન્જિનિયરો, ખાણકારો અને અન્ય તકનીકીઓની મદદથી આજે રાત્રે મેન્યુઅલ તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો તેઓ બે લોકોના જૂથમાં જશે.”

ઉત્તરકાશી ટનલ બચાવ અંતિમ તબક્કામાં જ બચાવને રાહતની કામગીરી અટકી પડી હતી પરંતુ હવે આ કાર્ય ઝડપભેર આગળ વધી રહ્યું છે. ટેકનોલોજીનો  ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશ્વભરમાંથી આ બચાવને બચાવ રાહત કામગીરી માટે મદદની ઓફર થઈ રહી છે અમેરિકાનું ઓગર મશીન વચ્ચે લોખંડના સળિયા આવતા અનેક વાર ખોટકાયુ.
 છેલ્લા તબક્કામાં મશીન ની પ્લેટ તૂટી જતા એમસીન અંદર ફસાયુ તેને મહાન મહેનતે બહાર કાઢ્યું હવે ઝડપભેર વર્ટિકલ ડ્રીલીંગનું કામ ચાલી રહ્યું છે હવે આ શ્રમિક ભાઈઓ બચી જશે એવું લાગે છે 
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાંથી લોકોને બચાવવાના તમામ પ્રયાસોનો આજે વીસમો  દિવસ છે.  આજે સવાર આ મજૂરો માટે આશા લઈને આવી છે કે તેઓ ટૂંક સમયમાં બહાર આવી શકશે.  અપડેટ મુજબ ઓગર મશીન જ્યાં ફસાયું હતું તેને બહાર કાઢી લેવામાં આવ્યું છે.  હવે કામદારો સુધી પહોંચવા માટે મેન્યુઅલ ખોદકામ કરવામાં આવી રહ્યું છે.  કઇ યોજના હેઠળ કેટલું કામ થયું છે અને કામદારો સુધી પહોંચવામાં હજુ કેટલું અંતર બાકી છે તે નક્કી નથી 
 વર્ટિકલ ડ્રિલિંગ હેઠળ 2 બોર કરવામાં આવી રહ્યા છે
9 મીટર સુધી મેન્યુઅલ ખોદકામ કરવામાં આવશે
પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધીમાં વર્ટીકલ ડ્રીલીંગમાં બે બોર નાખવામાં આવી રહ્યા છે.  ડ્રિલિંગ દરમિયાન આગળ શું છે તે શોધવા માટે બોર દ્વારા પાઇપ મોકલવામાં આવી રહી છે.  પાઇપલાઇનનું વર્ટિકલ ડ્રિલિંગ 78 મીટર સુધી કરવામાં આવ્યું છે.  78 મીટર સુધી પહોંચ્યા બાદ રસ્તામાં પાણી હોવાના અહેવાલો પણ મળ્યા છે.
 બીજા વર્ટિકલ ડ્રિલિંગનું કામ માત્ર 31 મીટરે પહોંચ્યું છે.  આ ડ્રિલિંગ લગભગ 86 મીટર સુધી કરવામાં આવશે.  બીજી તરફ આશરે 45 મીટરનું અંતર કાપ્યા બાદ ઓગર મશીનમાં ભંગાણ થતાં આડી ડ્રિલિંગની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.  આ પછી, કામદારોથી માત્ર 12 થી 15 મીટરનું અંતર બાકી હતું.  હવે ઓગર મશીનને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યું છે.  અને મેન્યુઅલ ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.  ઓગર મશીનનો તમામ કાટમાળ પણ હટાવી લેવામાં આવ્યો છે.
માઈક્રો ટનલિંગ એક્સપર્ટે જણાવ્યું કે મેન્યુઅલ ડ્રિલિંગ વર્કમાં 3 કલાક કે તેથી વધુ સમય લાગી શકે છે.  આ સિવાય 9 મીટર સુધી મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવશે.  માઇક્રો ટનલિંગ નિષ્ણાત ક્રિસ કૂપરે જણાવ્યું હતું કે, "ઓગર મશીન દ્વારા તમામ કાટમાળ દૂર કરવામાં આવ્યો છે. મેન્યુઅલ ડ્રિલિંગ કદાચ ત્રણ કલાક પછી શરૂ થશે... અમારે 9 મીટર હેન્ડ ટનલિંગ કરવાની છે. આ કામ જમીનની વર્તણૂક પર આધારિત છે. તે કરે છે. તે ઝડપી હોઈ શકે છે, તે થોડો લાંબો હોઈ શકે છે... અમને વિશ્વાસ છે કે અમે તેમાંથી પસાર થઈ શકીશું..." કામદારોને બહાર કાઢવા માટે 6 યોજનાઓ બનાવી
 પ્રથમ યોજના હેઠળ, આડી ડ્રિલિંગ કરવામાં આવી રહી હતી, બે નિષ્ફળ અને હવે મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવી રહી છે.
 બીજી યોજના હેઠળ વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં 86 મીટર સુધી ખોદકામ કરવામાં આવશે અને અત્યાર સુધીમાં માત્ર 31 મીટર જ ડ્રિલિંગ કરવામાં આવ્યું છે.

ત્રીજી યોજના હેઠળ, 180 મીટર લંબરૂપ આડું ડ્રિલિંગ કરવાનું છે, જેમાં 14 દિવસનો સમય લાગી શકે છે.  આનો અર્થ એ થયો કે બચાવ કાર્યકરોની ત્રીજી યોજના કિનારા પર ડ્રિલ કરવાની છે, જેને સાઇડ-વે ડ્રિલિંગ કહી શકાય.  આ માટે જરૂરી સાધનો સ્થળ પર પહોંચ્યા ન હોવાથી હજુ સુધી આ અંગેની કામગીરી શરૂ થઈ નથી.
ચોથી યોજના હેઠળ બારકોટ બાજુથી 10 મીટર આડી ડ્રિલિંગ કરવામાં આવશે, જેમાં 40 દિવસનો સમય લાગી શકે છે.
 ડ્રિફ્ટ ટનલનું કામ સલામતીના માપદંડમાં કરવાનું છે, તેમાં ફ્રેમ બનાવવા માટે ફેબ્રિકેશન પણ કરવામાં આવશે.  આ પાંચમી યોજનામાં સામેલ છે.
 છઠ્ઠી યોજનામાં, ટનલની આસપાસ કામ કરવામાં આવશે, અને વાઇબ્રેશન પણ ખાસ સેન્સર દ્વારા તપાસવામાં આવશે. આમ 41 શ્રમિક મજૂરોને બચાવવા માટેનું અભિયાન અભિયાન દિવસ રાત ચાલુ છે કે હવે એવી આશા રાખવામાં આવે છે કે તેઓ સલામત બહાર આવી જશે

સુરેશ ભટ્ટ 

गुरुवार, 23 नवंबर 2023

ઉત્તર કાશી ટનલનું રેસી ક્યુ ઓપરેશન



https://www.facebook.com/100048637641369/posts/883647656599814/?mibextid=rS40aB7S9Ucbxw6v


gaza war

https://docs.google.com/document/d/1Qr3tz2_TWkGtCvgzABTg3SgDkACZ_pRZkB-KIp7jc_c/edit?usp=drivesdk

Ttrilekh
હવે ઈરાન પર પ્રચંડ એટેક થશે.
+++++++++++++
ચાર દિવસના યુદ્ધ વિરામ બાદ હવે ઈરાન પર આક્રમણની દહેશત જાગી છે. આથી યુદ્ધ વધુ ભયાનક bnsh
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં 1300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગાઝાનાં મોટાભાગ ના વિસ્તારો નેસ્ત નાબુદ થઇ ચૂક્યું ત્યારે શરતોને આધીન 4 દિવસનો યુદ્ધ વિરામ કરવામાં આવશે.
ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઈઝરાયેલે પણ જોરદાર વળતો હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ઈઝરાયલ તરફથી હુમલો કર્યા પછી બંને દેશના કુલ 1,300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈઝારાયલમાં 700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ગાઝામાં 560થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈઝરાયલના વિદેશ મંત્રી એલી કોહેને જણાવ્યું છે કે, હમાસે 100થી વધુ લોકોને બંધી બનાવ્યા છે અને તેમને ગાઝા લઈ જવામાં આવ્યા છે. 

પણ અંહી પ્રશ્ન એ ઊભો થાય છે કે ઇઝરાયેલ પર હુમલો કરવા માટે હમાસને ભંડોળ કોને પૂરું પાડ્યું? શસ્ત્રો કોને પૂરા પાડ્યા? અને તેને હુમલાઓ માટે કોને તાલીમ આપી? જો કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ભયાનક હુમલા માટે હમાસને ઈરાન પાસેથી મદદ મળી છે. એ વાત તો જાણીતી છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની દુશ્મની ઘણી જૂની છે. હવે આ પાંચ કારણોને જોઈ યુદ્ધ નિષ્ણાતોને લાગે છે કે ઇઝરાયેલ ઈરાન પર હુમલો કરી શકે છે. 

ઈરાન હમાસ અને હિઝબુલ્લાહને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે
લગભગ 4 વર્ષ પહેલા લેબનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે ચેતવણી આપી હતી કે જો અમેરિકા ઈરાન સામે યુદ્ધ શરૂ કરવાની તસ્દી લેશે તો ઈઝરાયેલને નિર્દયતાથી બોમ્બમારો કરીને જવાબ આપવામાં આવશે. એટલે કે ઈરાન સમર્થિત આતંકવાદીઓ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ઇઝરાયેલ પર હુમલો કરવાની તક મળે. સાથે જ તે સમયે ખુલાસો થયો હતો કે ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ ઘણી હદ સુધી પૂર્ણ કરી લીધો છે અને ત્યારે ઈરાની સેનાએ એક અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું હતું. એવું કહેવાય છે કે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાનો આદેશ પણ આપ્યો હતો પરંતુ બાદમાં તેને પાછો ખેંચી લીધો હતો. હિઝબુલ્લાહ ઈરાન પાસેથી સૈન્ય તાલીમ, શસ્ત્રો અને ભંડોળ પણ મેળવે છે. તેને સીરિયામાંથી પણ સમર્થન મળી રહ્યું છે. 

ઈઝરાયેલ શરૂઆતથી જ કહેતું આવ્યું છે કે ઈરાન તેની વિરુદ્ધ સીરિયાની જમીનનો ઉપયોગ કરે છે. જુલાઈ 2006માં પણ હિઝબુલ્લાહ લડવૈયાઓએ ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે લેબનોન પર હવાઈ હુમલો કર્યો જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા. 160 ઈઝરાયેલ સૈનિકો પણ માર્યા ગયા હતા. એટલે એ નિશ્ચિત છે કે હવે ઇઝરાયેલ હિઝબુલ્લાના કોર પર ટક્કર મારશે. તેથી ઈરાન પર હુમલો નિશ્ચિત માનવામાં આવે છે.
બીજી બાજુ સાઉદી માટે માથાનો દુખાવો છે યમનના ઈરાન સમર્થિત હૂતી ગોરિલ્લા છે.
ઈરાનને નબળું પાડીને ઈઝરાયેલ મધ્ય એશિયામાં સમર્થન એકત્ર કરવા ઈચ્છે છે. સાઉદી અરેબિયાએ ગયા વર્ષે જ હૂતીઓની જગ્યાઓ પર ઘાતક હવાઈ હુમલા કર્યા હતા, પરંતુ હૂતી ગોરિલ્લા હજુ પણ તેને ધમકી આપે છે. હૂતીઓ સામે સાઉદીની આગેવાની હેઠળનું ગઠબંધન યુએઈ પણ છે. યમન પર કબજો કરવાની લડાઈમાં સાઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશો અને ઈરાન વચ્ચે પ્રોક્સી વોર ચાલી રહી છે. ઓગસ્ટ 2020 માં, ઇઝરાયેલ અને UAE વચ્ચે સમજૂતી થઈ, ઇઝરાયેલ પણ ઈરાન વિરોધી ગઠબંધનમાં પ્રવેશ્યું. કારણ કે હૂતીઓને મળેલા મોટા ભાગના શસ્ત્રો ઈરાનથી છે. ઘણા અહેવાલો આવ્યા છે કે UAE એ ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવામાં ખૂબ રસ દાખવ્યો હતો. હવે એવું લાગી રહ્યું છે કે આ દેશોનો વિશ્વાસ જીતીને ઇઝરાયેલ પોતાના સામાન્ય દુશ્મનને ખતમ કરી દેશે.
ઈઝરાયેલ માટે તમામ સમસ્યાઓનું મૂળ છે ઈરાન 
'વોલ સ્ટ્રીટ જર્નલે' શનિવારે ઈઝરાયેલ પર થયેલા હુમલાને ઈરાનનું સમર્થન ગણાવ્યું છે. અખબાર કહે છે કે હમાસને ઈરાનના સુરક્ષા અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. 'વોલ સ્ટ્રીટ જર્નલ'એ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના કેટલાક જૂના અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે હમાસ ઓગસ્ટ મહિનાથી ઈઝરાયેલ પર હવા, જમીન અને સમુદ્રમાં હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના અધિકારીઓએ જ હમાસ પર હુમલાની વિગતવાર રણનીતિ તૈયાર કરી હતી. ગાઝા અને ઈઝરાયેલ વચ્ચેની સરહદ માત્ર 37 માઈલ લાંબી છે.
ઈરાન પ્રત્યે નરમ બાયડન પર રિપબ્લિકન અને દક્ષિણપંથીઓનું દબાણ 
ઈઝરાયેલ પર થયેલા ઘાતક અને અત્યાર સુધીના સૌથી મોટા હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સંપૂર્ણ મદદની ઓફર કરી છે. પરંતુ બાયડનને પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે કે તેમના વહીવટીતંત્રે કેદીઓની અદલાબદલી સાથે ઈરાન માટે છ અબજ ડોલરનું ભંડોળ કેમ મંજૂર કર્યું? આ મુદ્દો એટલો વેગ પકડી રહ્યો છે કે રિપબ્લિકન પાર્ટી હવે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી બાયડનને હાંકી કાઢવાની માંગ કરી રહી છે. 

ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે કહ્યું કે, 'ઈરાને ઈઝરાયેલ સામેના આ યુદ્ધમાં ભંડોળમાં મદદ કરી છે અને જો બાયડનની નીતિઓએ ઈરાનની તિજોરી ભરી દીધી છે.' તેમણે કહ્યું કે બાયડનની નીતિઓ ઈરાન માટે ફાયદાકારક છે અને હવે ઈઝરાયેલ તેની કિંમત ચૂકવી રહ્યું છે.ઈરાન ગમે ત્યારે પરમાણુ હથિયારો મેળવી શકે છે
વર્ષોથી એવો દાવો કરવામાં આવે છે કે ઈરાન ગમે ત્યારે પરમાણુ બોમ્બ બનાવી શકે છે. તાજેતરમાં ફરી એવા અહેવાલો આવ્યા છે કે ઈરાન માત્ર બે અઠવાડિયામાં પરમાણુ હથિયાર બનાવી શકે છે. યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રીએ સ્ટ્રેટેજી ફોર કાઉન્ટરિંગ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન રિપોર્ટ 2023માં આ જાણકારી આપી છે. મે 2023માં મળેલી સેટેલાઇટ તસવીરોથી એ પણ ખુલાસો થયો હતો કે ઈરાન પહાડોની નીચે પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે. 

2010 થી અમેરિકાએ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવાથી રોકવા માટે યુએન સિક્યુરિટી કાઉન્સિલ, યુરોપિયન યુનિયન વગેરે તરફથી પ્રતિબંધો લાદ્યા હતા. જાન્યુઆરી 2020માં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરીથી ઈરાન પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બાયડનના આવ્યા બાદ ઈરાન પ્રત્યે અમેરિકાનું વલણ ફરી નરમ થઈ ગયું છે.
 સુરેશ ભટ્ટ



 

शनिवार, 21 अक्टूबर 2023


ચોપાસ


नवरात्रि का अर्थ है शक्ति में विश्वास


 **************



 हमारे देश में सदियों से नवरात्रि मनाई जाती रही है। हम भक्तिभाव से माता जी की पूजा करके नवरात्रि मनाते हैं। साथ ही गरबा का आयोजन भी किया जाता है। लेकिन जब तक हम महिलाओं की गरिमा का सम्मान नहीं करेंगे, तब तक नवरात्रि का उत्सव सार्थक नहीं है।


 ********************


 संसार का कोई भी मनुष्य कभी भी माँ के ऋण से मुक्त नहीं हो सकता है। प्रथम स्थान पर जगत माता आती है, जो स्वयं को जानती है वह अगले स्थान पर आती है, पृथ्वी माता अंतिम स्थान पर आती है और गौ माता आती है। अंतिम स्थान। कहा जाता है कि जो लोग अपने रिश्तेदारों को वृद्धाश्रम में ढकेल देते हैं उनका नवरात्रि उत्सव कभी सार्थक नहीं हो सकता।  जो पुरुष नारी का सम्मान करता है उसे ही नवरात्रि पूजन का अधिकार है, यह नारी के सम्मान का त्यौहार है लेकिन हमने इसे केवल डांडियारा और मौज-मस्ती का त्यौहार मान लिया है लेकिन यह नारी सम्मान का त्यौहार है


નવરાત્રી એટલે  શક્તિ પ્રત્યેની શ્રદ્ધા

**************


સદીઓથી આપણા દેશમાં નવરાત્રી ઉજવવામાં આવે છે માતાજીની પૂજા ભક્તિ ભાવથી કરી નવરાત્રી ઉજવીએ છીએ સાથોસાથ ગરબાના આયોજન થાય છે આમ છતાં જ્યાં સુધી નારીના ગૌરવને પ્રતિષ્ઠિત નહીં કરીએ ત્યાં સુધી નવરાત્રીની ઉજવણી સાર્થક નથી.

********************

દુનિયાનો કોઈ પણ માનવી માતૃ ઋણમાંથી કદી મુક્ત થઈ શકતો નથી તેમાં પ્રથમ સ્થાને આવે છે વિશ્વ માતા બીજા સ્થાને આવે છે પોતાની જનેતા પછીના સ્થાને આવે છે ધરતી માતા અને છેલ્લા સ્થાને આવે છે ગૌમાતા આટલી માતાનું જો આપણે જતન ન કરીએ તો માતાજીની પૂજા અર્ચના અર્થ હીન બની જાય છે સગી જનેતાને વૃદ્ધાશ્રમ માં ધકેલનાર કુપુત્રોની નવરાત્રી ઉજવણી કદાપી સાર્થક થઈ શકે નહીં. નારીનું સન્માન કરનાર માનવી જ  નવરાત્રીની ભક્તિ કરવાનો અધિકાર ધરાવે છે નારી સન્માન કરવાનો  આ ઉત્સવ છે  પરંતુ આપણે એને માત્ર ડાંડિયારાસ  અને મોજ મજા ના ઉત્સવ તરીકે માની લીધો છે પરંતુ આ નારી સન્માનનો તહેવાર છે 



ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન અત્યંત ગૌરવપૂર્ણ છે. જ્યાં સુધી તેના પ્રત્યે પૂજ્યભાવ જીવંત રહ્યો, સંસ્કૃતિ તથા સમાજમાં ઉચ્ચ ભાવના રહી ત્યાં સુધી ભારત વિશ્વગુરુ રહ્યો. તે સોનેરી પંખી કહેવાતો હતો, પરંતુ વિદેશી આક્રમણખોરોની ક્રૂરતા અને દમન તથા આંતરિક દુર્બળતાના કારણે દેશ ગુલામ બની ગયો. ત્યાર પછી નારીઓનું ગૌરવ તથા પ્રતિષ્ઠા ઘટતાં ગયાં. દેશમાં લાંબા સમય સુધી અંધકારયુગ રહ્યો એમાં નારીઓની દશા દયનીય બની ગઈ, પરંતુ હવે કાળચક્ર ફરી ગયું છે અને ના૨ીઓનું જાગરણ થઈ રહ્યું છે. નારીઓની પુનઃપ્રતિષ્ઠા થઈ રહી છે.


નારીની  મર્યાદા જાળવીએ અને તેના ગૌરવને વંદન કરવાથી જ  નવરાત્રી પર્વ સાર્થક થઈ શકે ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન અત્યંત ગૌરવપૂર્ણ છે. જ્યાં સુધી તેના પ્રત્યે પૂજ્યભાવ જીવંત રહ્યો, સંસ્કૃતિ તથા સમાજમાં ઉચ્ચ ભાવના રહી ત્યાં સુધી ભારત વિશ્વગુરુ રહ્યો. તે સોનેરી પંખી કહેવાતો હતો, પરંતુ વિદેશી આક્રમણખોરોની ક્રૂરતા અને દમન તથા આંતરિક દુર્બળતાના કારણે દેશ ગુલામ બની ગયો. ત્યાર પછી નારીઓનું ગૌરવ તથા પ્રતિષ્ઠા ઘટતાં ગયાં. દેશમાં લાંબા સમય સુધી અંધકારયુગ રહ્યો એમાં નારીઓની દશા દયનીય બની ગઈ, પરંતુ હવે કાળચક્ર ફરી ગયું છે અને ના૨ીઓનું જાગરણ થઈ રહ્યું છે. નારીઓની પુનઃપ્રતિષ્ઠા થઈ રહી છે. વર્તમાન યુગમાં નવરાત્રીના પર્વને શક્તિ પૂજન તરીકે અપનાવવું જોઈએ નારીના સ્વમાન અને ગૌરવની પુનઃ સ્થાપના કરવામાં આવે એ જ નવરાત્રીની સાર્થકતા છે


સાધનાને સહેલી ભાષામાં આત્માનુશાસન કહી શકાય.પોતાની ઉપર વિજય મેળવનારને જ સૌથી મોટો વિજેતા કહી શકાય. બીજા પર આક્રમણ કરવા માટે સૈન્યની જરૂર પડે છે, પરંતુ પોતાની નબળાઈઓ સામે લડવા માટે સાધનાની જરૂર હોય છે. આત્મવિજેતાએ હંમેશાં જાગરૂક રહેવું પડે છે. બીજા પર હુમલો કરનારને આક્રમણખોર કહેવાય છે, પરંતુ તેને યોદ્ધો કહેવો યોગ્ય નથી. જે પોતાની નબળાઈઓ ઉપર વિજય મેળવે એ જ વાસ્તવમાં યોદ્ધો છે.


સ્વામી રામતીર્થ અમેરિકા ગયા હતા ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ તેમને મળવા ગયા. સ્વામી રામતીર્થ પોતાને બાદશાહ કહેતા હતા. રૂઝવેલ્ટે તેમને પૂછ્યું કે તમે કયા સામ્રાજ્યના બાદશાહ છો ? સ્વામી રામતીર્થે કહ્યું કે હું મારો પોતાનો સમ્રાટ છું. મેં મારી પોતાની ઉપર વિજય મેળવ્યો છે. રૂઝવેલ્ટને લાગ્યું કે ખરેખર સાધક જ સાચો યોદ્ધો છે. આપણા કુસંસ્કારો જ આપણા શત્રુઓ છે. તેઓ જ આપણી ઉન્નતિ થવા દેતા નથી. આપણે ઉત્કૃષ્ટ બનવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તેઓ આપણા માર્ગમાં અવરોધ ઊભો કરે છે. તેમની સામે લડીને તેમનો નાશ કરવો એ જ સાચી બહાદુરી છે. અનાજમાં જીવડાં પડી જાય તો તે ખાવાલાયક રહેતું નથી. ઊધઈ મજબૂત પાટડાને પણ બોદો બનાવી દે છે. એ જ રીતે દુર્ગુણો, કુસંસ્કાર તથા ખરાબ પ્રવૃત્તિઓ માણસને પતનના માર્ગે લઈ જાય છે. પછી તે આત્મિક ઉન્નતિ કરી શકતો નથી. જેણે આંતરિક ઉન્નતિ કરવી હોય તેણે સાધના કરવી પડે છે. સાધક જ આત્મવિજેતા બની શકે છે.




માતાજીની સાધનાને સહેલી ભાષામાં આત્માનુશાસન કહી શકાય.પોતાની ઉપર વિજય મેળવનારને જ સૌથી મોટો વિજેતા કહી શકાય. બીજા પર આક્રમણ કરવા માટે સૈન્યની જરૂર પડે છે, પરંતુ પોતાની નબળાઈઓ સામે લડવા માટે સાધનાની જરૂર હોય છે. આત્મવિજેતાએ હંમેશાં જાગરૂક રહેવું પડે છે. બીજા પર હુમલો કરનારને આક્રમણખોર કહેવાય છે, પરંતુ તેને યોદ્ધો કહેવો યોગ્ય નથી. જે પોતાની નબળાઈઓ ઉપર વિજય મેળવે એ જ વાસ્તવમાં યોદ્ધો છે.





Self-conquering


 Sadhana can be called atmanushana in simple language. He who conquers himself can be called the greatest conqueror.  An army is needed to invade others, but Sadhana is needed to fight one's own weaknesses.  A self-conqueror has to be ever vigilant.  One who attacks another is called an aggressor, but it is not proper to call him a warrior.  He who overcomes his weaknesses is actually a warrior.


 When Swami Ramtirth went to America, President Roosevelt went to meet him there.  Swami Ramtirtha used to call himself Badshah.  Roosevelt asked him that you are the emperor of which empire?  Swami Ramtirth said that I am my own emperor.  I have conquered myself.  Roosevelt felt that the true seeker was the true warrior.  Our bad habits are our enemies.  They are the only ones who do not allow us to progress.  They stand in our way as we strive to excel.  Fighting them and destroying them is true bravery.  If the grain gets infected with germs, it is not edible.  Termites can make even the strongest of plants rot.  Similarly, vices, bad culture and bad activities lead a man down the path of downfall.  Then he cannot make spiritual progress.  One who wants to progress internally has to do sadhana.  Only the seeker can become self-conqueror.