मंगलवार, 28 नवंबर 2023
ટનલ
गुरुवार, 23 नवंबर 2023
gaza war
रविवार, 19 नवंबर 2023
शनिवार, 21 अक्टूबर 2023
ચોપાસ
नवरात्रि का अर्थ है शक्ति में विश्वास
**************
हमारे देश में सदियों से नवरात्रि मनाई जाती रही है। हम भक्तिभाव से माता जी की पूजा करके नवरात्रि मनाते हैं। साथ ही गरबा का आयोजन भी किया जाता है। लेकिन जब तक हम महिलाओं की गरिमा का सम्मान नहीं करेंगे, तब तक नवरात्रि का उत्सव सार्थक नहीं है।
********************
संसार का कोई भी मनुष्य कभी भी माँ के ऋण से मुक्त नहीं हो सकता है। प्रथम स्थान पर जगत माता आती है, जो स्वयं को जानती है वह अगले स्थान पर आती है, पृथ्वी माता अंतिम स्थान पर आती है और गौ माता आती है। अंतिम स्थान। कहा जाता है कि जो लोग अपने रिश्तेदारों को वृद्धाश्रम में ढकेल देते हैं उनका नवरात्रि उत्सव कभी सार्थक नहीं हो सकता। जो पुरुष नारी का सम्मान करता है उसे ही नवरात्रि पूजन का अधिकार है, यह नारी के सम्मान का त्यौहार है लेकिन हमने इसे केवल डांडियारा और मौज-मस्ती का त्यौहार मान लिया है लेकिन यह नारी सम्मान का त्यौहार है
નવરાત્રી એટલે શક્તિ પ્રત્યેની શ્રદ્ધા
**************
સદીઓથી આપણા દેશમાં નવરાત્રી ઉજવવામાં આવે છે માતાજીની પૂજા ભક્તિ ભાવથી કરી નવરાત્રી ઉજવીએ છીએ સાથોસાથ ગરબાના આયોજન થાય છે આમ છતાં જ્યાં સુધી નારીના ગૌરવને પ્રતિષ્ઠિત નહીં કરીએ ત્યાં સુધી નવરાત્રીની ઉજવણી સાર્થક નથી.
********************
દુનિયાનો કોઈ પણ માનવી માતૃ ઋણમાંથી કદી મુક્ત થઈ શકતો નથી તેમાં પ્રથમ સ્થાને આવે છે વિશ્વ માતા બીજા સ્થાને આવે છે પોતાની જનેતા પછીના સ્થાને આવે છે ધરતી માતા અને છેલ્લા સ્થાને આવે છે ગૌમાતા આટલી માતાનું જો આપણે જતન ન કરીએ તો માતાજીની પૂજા અર્ચના અર્થ હીન બની જાય છે સગી જનેતાને વૃદ્ધાશ્રમ માં ધકેલનાર કુપુત્રોની નવરાત્રી ઉજવણી કદાપી સાર્થક થઈ શકે નહીં. નારીનું સન્માન કરનાર માનવી જ નવરાત્રીની ભક્તિ કરવાનો અધિકાર ધરાવે છે નારી સન્માન કરવાનો આ ઉત્સવ છે પરંતુ આપણે એને માત્ર ડાંડિયારાસ અને મોજ મજા ના ઉત્સવ તરીકે માની લીધો છે પરંતુ આ નારી સન્માનનો તહેવાર છે
ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન અત્યંત ગૌરવપૂર્ણ છે. જ્યાં સુધી તેના પ્રત્યે પૂજ્યભાવ જીવંત રહ્યો, સંસ્કૃતિ તથા સમાજમાં ઉચ્ચ ભાવના રહી ત્યાં સુધી ભારત વિશ્વગુરુ રહ્યો. તે સોનેરી પંખી કહેવાતો હતો, પરંતુ વિદેશી આક્રમણખોરોની ક્રૂરતા અને દમન તથા આંતરિક દુર્બળતાના કારણે દેશ ગુલામ બની ગયો. ત્યાર પછી નારીઓનું ગૌરવ તથા પ્રતિષ્ઠા ઘટતાં ગયાં. દેશમાં લાંબા સમય સુધી અંધકારયુગ રહ્યો એમાં નારીઓની દશા દયનીય બની ગઈ, પરંતુ હવે કાળચક્ર ફરી ગયું છે અને ના૨ીઓનું જાગરણ થઈ રહ્યું છે. નારીઓની પુનઃપ્રતિષ્ઠા થઈ રહી છે.
નારીની મર્યાદા જાળવીએ અને તેના ગૌરવને વંદન કરવાથી જ નવરાત્રી પર્વ સાર્થક થઈ શકે ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન અત્યંત ગૌરવપૂર્ણ છે. જ્યાં સુધી તેના પ્રત્યે પૂજ્યભાવ જીવંત રહ્યો, સંસ્કૃતિ તથા સમાજમાં ઉચ્ચ ભાવના રહી ત્યાં સુધી ભારત વિશ્વગુરુ રહ્યો. તે સોનેરી પંખી કહેવાતો હતો, પરંતુ વિદેશી આક્રમણખોરોની ક્રૂરતા અને દમન તથા આંતરિક દુર્બળતાના કારણે દેશ ગુલામ બની ગયો. ત્યાર પછી નારીઓનું ગૌરવ તથા પ્રતિષ્ઠા ઘટતાં ગયાં. દેશમાં લાંબા સમય સુધી અંધકારયુગ રહ્યો એમાં નારીઓની દશા દયનીય બની ગઈ, પરંતુ હવે કાળચક્ર ફરી ગયું છે અને ના૨ીઓનું જાગરણ થઈ રહ્યું છે. નારીઓની પુનઃપ્રતિષ્ઠા થઈ રહી છે. વર્તમાન યુગમાં નવરાત્રીના પર્વને શક્તિ પૂજન તરીકે અપનાવવું જોઈએ નારીના સ્વમાન અને ગૌરવની પુનઃ સ્થાપના કરવામાં આવે એ જ નવરાત્રીની સાર્થકતા છે
સાધનાને સહેલી ભાષામાં આત્માનુશાસન કહી શકાય.પોતાની ઉપર વિજય મેળવનારને જ સૌથી મોટો વિજેતા કહી શકાય. બીજા પર આક્રમણ કરવા માટે સૈન્યની જરૂર પડે છે, પરંતુ પોતાની નબળાઈઓ સામે લડવા માટે સાધનાની જરૂર હોય છે. આત્મવિજેતાએ હંમેશાં જાગરૂક રહેવું પડે છે. બીજા પર હુમલો કરનારને આક્રમણખોર કહેવાય છે, પરંતુ તેને યોદ્ધો કહેવો યોગ્ય નથી. જે પોતાની નબળાઈઓ ઉપર વિજય મેળવે એ જ વાસ્તવમાં યોદ્ધો છે.
સ્વામી રામતીર્થ અમેરિકા ગયા હતા ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ તેમને મળવા ગયા. સ્વામી રામતીર્થ પોતાને બાદશાહ કહેતા હતા. રૂઝવેલ્ટે તેમને પૂછ્યું કે તમે કયા સામ્રાજ્યના બાદશાહ છો ? સ્વામી રામતીર્થે કહ્યું કે હું મારો પોતાનો સમ્રાટ છું. મેં મારી પોતાની ઉપર વિજય મેળવ્યો છે. રૂઝવેલ્ટને લાગ્યું કે ખરેખર સાધક જ સાચો યોદ્ધો છે. આપણા કુસંસ્કારો જ આપણા શત્રુઓ છે. તેઓ જ આપણી ઉન્નતિ થવા દેતા નથી. આપણે ઉત્કૃષ્ટ બનવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તેઓ આપણા માર્ગમાં અવરોધ ઊભો કરે છે. તેમની સામે લડીને તેમનો નાશ કરવો એ જ સાચી બહાદુરી છે. અનાજમાં જીવડાં પડી જાય તો તે ખાવાલાયક રહેતું નથી. ઊધઈ મજબૂત પાટડાને પણ બોદો બનાવી દે છે. એ જ રીતે દુર્ગુણો, કુસંસ્કાર તથા ખરાબ પ્રવૃત્તિઓ માણસને પતનના માર્ગે લઈ જાય છે. પછી તે આત્મિક ઉન્નતિ કરી શકતો નથી. જેણે આંતરિક ઉન્નતિ કરવી હોય તેણે સાધના કરવી પડે છે. સાધક જ આત્મવિજેતા બની શકે છે.
માતાજીની સાધનાને સહેલી ભાષામાં આત્માનુશાસન કહી શકાય.પોતાની ઉપર વિજય મેળવનારને જ સૌથી મોટો વિજેતા કહી શકાય. બીજા પર આક્રમણ કરવા માટે સૈન્યની જરૂર પડે છે, પરંતુ પોતાની નબળાઈઓ સામે લડવા માટે સાધનાની જરૂર હોય છે. આત્મવિજેતાએ હંમેશાં જાગરૂક રહેવું પડે છે. બીજા પર હુમલો કરનારને આક્રમણખોર કહેવાય છે, પરંતુ તેને યોદ્ધો કહેવો યોગ્ય નથી. જે પોતાની નબળાઈઓ ઉપર વિજય મેળવે એ જ વાસ્તવમાં યોદ્ધો છે.
L
Self-conquering
Sadhana can be called atmanushana in simple language. He who conquers himself can be called the greatest conqueror. An army is needed to invade others, but Sadhana is needed to fight one's own weaknesses. A self-conqueror has to be ever vigilant. One who attacks another is called an aggressor, but it is not proper to call him a warrior. He who overcomes his weaknesses is actually a warrior.
When Swami Ramtirth went to America, President Roosevelt went to meet him there. Swami Ramtirtha used to call himself Badshah. Roosevelt asked him that you are the emperor of which empire? Swami Ramtirth said that I am my own emperor. I have conquered myself. Roosevelt felt that the true seeker was the true warrior. Our bad habits are our enemies. They are the only ones who do not allow us to progress. They stand in our way as we strive to excel. Fighting them and destroying them is true bravery. If the grain gets infected with germs, it is not edible. Termites can make even the strongest of plants rot. Similarly, vices, bad culture and bad activities lead a man down the path of downfall. Then he cannot make spiritual progress. One who wants to progress internally has to do sadhana. Only the seeker can become self-conqueror.

-
પ્રાસંગિક +++ સુરતમાં બિનહરીફ ચૂંટણી થઈ પરંતુ અડધા સુરતના એટલે કે નવસારી બારડોલી ના લોકો મતદાન કરશે ++++++ લોકસભા ની 2024 ની ચૂંટણીમાં એક ...